ત્રણના સ્કેચ જાહેર, ટીઆરએફએ લીધી જવાબદારી
શ્રીનગર/નવી દિલ્હી તા.23 : પહેલગામમાં બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયાના 24 કલાક બાદ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ તથા સુરક્ષા દળો આતંકવાદીઓ પર પ્રહાર માટે એકશન મોડમાં છે. વડાપ્રધાન મોદી સાઉદીની યાત્રા ટૂંકાવીને ભારત પરત ફર્યા છે અને ઉચ્ચસ્તરીય......