બંગાળથી લઈને રાજસ્થાનમાં બનેલી આગની ઘટનાઓ મુદ્દે ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, તા. 20 : તાજેતરમાં ટ્રેનોમાં આગ લાગવાની દુર્ઘટનાઓનાં સિલસિલા પછી ભારતીય રેલવે તરફથી આ બારામાં બેહદ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રેલવેએ ઘટનાઓ ફક્ત આકસ્મિક કે ટેકનિકલ ખરાબીનાં......