વરસાદે પણ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું, શહેરમાં અમીછાંટણાથી ભક્તોમાં ખુશીની લહેર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : અમદાવાદના જમાલપુર ખાતે અષાઢ સુદ બીજના રોજ નીકળેલી 16 કિ.મી. લાંબી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા મોડી સાંજે નિર્વિધ્ને શાંતિપૂર્ણ માહોલમાં......