વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન ઉપર 0.05થી 0.07 ટકા સુધીનો સેવા શુલ્ક સંભવ
સામાન્ય
ગ્રાહકો માટે યુપીઆઈ સેવા નિઃશુલ્ક રહેશે
નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : દેશમાં યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થાના કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન ઉપર અલ્પ સેવા શુલ્ક લાગુ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર.......