• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

હવે પરિવર્તન અનિવાર્ય

બંગાળના મતદાતાઓને મોદીનો ખુલ્લો પત્ર

મમતા સરકાર ઉપર પ્રહાર : કેન્દ્રીય યોજનાઓની પ્રશંસા

નવી દિલ્હી, તા. 23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મતદારોને એક સાર્વજનિક પત્ર લખ્યો હતો. તેનાથી ફરી એક વખત રાજનીતિક ગરમાવો આવ્યો છે. આ પત્રમાં તેમણે `એ બાર ભાજપા સરકાર'નો નારો આપતા રાજ્યની વર્તમાન સરકાર ઉપર સીધો પ્રહાર કર્યો હતો. મોદીએ પત્રમાં કહ્યું હતું કે સોનાર બંગાળનું સપનું જોનારા....