ક્રિસિલના અહેવાલ મુજબ આ નાણાવર્ષમાં રિટેલ જ્વેલરોનું વેચાણ ઘટીને દસ વર્ષના તળિયે જવાની શક્યતા
મુંબઈ, તા. 22 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદીની આયાત જકાતમાં વધારો કરવામાં આવ્યા બાદ સોનાના દાગીનાના વેચાણમાં 13થી 15 ટકાનો ઘટાડો થઈ તે દસ વર્ષના તળિયે જવાનો અંદાજ રેટિંગ.....