• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

મહારાષ્ટ્રની એઆઈ નીતિ એપ્રિલમાં બહાર પાડવામાં આવશે

મુંબઈ, તા. 21 : ભારતની વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણનીતિ હેઠળ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) એ શિક્ષણનો વિકલ્પ નથી, પરંતુ એક પૂરક સાધન છે અને સરકાર આ પરિપ્રેક્ષ્પને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની એઆઈ નીતિ ઘડી રહી છે, એમ આઈટી પ્રધાન આશિષ શેલારે.....