• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કોલ્હાપુરમાં બંને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે ચૂંટણી લડશે

ભાજપને દૂર રાખવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પછી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની રાષ્ટ્રવાદી અને શરદ પવારની રાષ્ટ્રવાદી એમ બે ભાગ પડયા હતા. હવે કોલ્હાપુર જિલ્લા પરિષદ અને ચંદગઢમાં બે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એક થાય એ માટે રાજ્યના કૅબિનેટ પ્રધાન અને રાષ્ટ્રવાદી (અજિત પવાર)ના નેતા હસન મુશરીફના પ્રયાસો…..