• શનિવાર, 15 નવેમ્બર, 2025

નાસિક કુંભમેળા માટે પ્રયાગરાજ કરતાં ત્રણ ગણું ફંડ જાહેર કરાયું

મુંબઈ, તા. 14 : નાસિકમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો દ્વારા રૂા. 6000 કરોડના કામના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. નાસિક કુંભમેળા માટે રૂા. 25,000 કરોડની.......