• સોમવાર, 01 જૂન, 2026

બાન્દ્રામાં મસ્જિદના તોડકામનો બદલો લેવા મુંબઈમાં અંધાધૂંધ ગોળીબારનું કાવતરું

દિલ્હી પોલીસે આઠ જણની કરી ધરપકડ

મુંબઈ, તા. 31 (પીટીઆઈ) : બાન્દ્રા (પૂર્વ)માં ગરીબનગર ખાતે ગેરકાનૂની મસ્જિદના તોડકામનો બદલો લેવા પાકિસ્તાનનું સમર્થન ધરાવતા આઈએસઆઈ અને અંધારી આલમ દ્વારા મુંબઈમાં પોલીસો અને સલામતી દળો.......