નહેર યોજનાના વિરોધમાં તોફાન, સિંધના ગૃહપ્રધાનનું ઘર ફૂંકયું
ઈસ્લામાબાદ, તા.21 : ભારતે સિંધૂ જળ સંધિ સ્થગિત કરી છે હજુ સંપુર્ણ રીતે પાણી બંધ કર્યુ નથી ત્યાં પાકિસ્તાનમાં સિંધુ જળ મુદ્દે હાહાકાર મચી ગયો છે અને જનતાએ રસ્તા ઉપર ઉત્તરી સિંધના ગૃહપ્રધાન જિયાઉલ હસન લંજરનું ઘર આગ લગાવીને ફૂંકી માર્યુ છે. ઉગ્ર ભીડ તેમના ઘરમાં.....