• શુક્રવાર, 27 જૂન, 2025

કટોકટીમાં બંધારણની ભાવના કચડવામાં આવી હતી : મોદી

નવી દિલ્હી, તા. 25 : દેશમાં કટોકટી લાગુ થયાને 50 વર્ષ પૂરાં થવાના પ્રસંગે આજે કેન્દ્ર  સરકાર અને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન મોદી, જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના નેતાઓએ કટોકટીના....