• શુક્રવાર, 27 જૂન, 2025

કથાનો વિવાદ : ઈટાવામાં ચક્કાજામ

ઈટાવા, તા. 26 : ઉત્તરપ્રદેશના ઈટાવામાં બિનબ્રાહ્મણ કથાવાચકો સાથે  થયેલા દુર્વ્યવ્યવહાર બાદ મોટી બબાલ સર્જાઈ છે. મહિલાના આરોપ બાદ ભાગવતાચાર્યો સામે ફરિયાદ થતાં યાદવ સમાજના આક્રોશિત યુવકોએ....