• શુક્રવાર, 27 જૂન, 2025

પુરીની રથયાત્રા માટે જડબેસલાક સુરક્ષા : પહેલી વખત એનએસજી તહેનાત

નવી દિલ્હી, તા. 26 : ઓરિસ્સાના પુરીમાં શુક્રવારે થનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથ યાત્રા માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરિસ્સાના ડીજીપી વાઈબી ખુરાનિયાના કહેવા પ્રમાણે રથ યાત્રામાં પહેલી....