ઈસ્લામાબાદ, તા. 26 : પહેલગામ હુમાલ બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી. જે પછી સતત ધમકીની ભાષામાં વાત કરતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો જરદારીએ ભારત પાણી આપે નહીં તો યુદ્ધ માટે તૈયાર રહે તેવી ધમકી આપી હતી. બિલાવલના આ નિવેદન બાદ જળશક્તિ.....