• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મનરેગાનું નામ બદલવામાં કેન્દ્રનો ઇરાદો ત્રણ કાળા કૃષિ કાયદા જેવો : રાહુલ ગાંધી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 22 : મનરેગા (મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના)નું નામ બદલીને વીબી-જી રામ જી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દેશના ગરીબો એક થાઓ એવી અપીલ કરતા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ....