• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન

વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ, બ્લૅક બૉકસ કબજે લેવાયું

બારામતી, તા.29 : ત્રણ દિવસના રાજકીય શોક અને સંપુર્ણ રાજકીય સમ્માન સાથે ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમર્થકોની નારેબાજી વચ્ચે તેમના.....