જળશક્તિ પ્રધાન પાટીલનું નિવેદન : સિંધુ કરાર સ્થગિત જ છે
નવી દિલ્હી, તા. 10 : ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને લઈને ગમે તેટલા હવાતિયાં મારી લે, તેને પાણીનું એક ટીપું પણ મળશે નહીં. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે......