• ગુરુવાર, 11 જૂન, 2026

‘કૉંગ્રેસના અમરાવતીના વિધાન પરિષદના ઉમેદવાર કાર્યકરો સાથે સંપર્ક વિહોણા’

અમરાવતી, તા. 10 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પક્ષના અમરાવતીના ઉમેદવાર હર્ષજિત દેશમુખનો સંપર્ક  છેલ્લા કેટલાક દિવસથી થઈ રહ્યો નથી અને હરીફ રાજકીય પક્ષોએ તેમને ‘ફોસલાવી’ દીધા હોઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ