• ગુરુવાર, 11 જૂન, 2026

‘કૉંગ્રેસે વિશ્વાસઘાત કર્યો, એનડીએએ ભરોસો જાળવ્યો’

પોતાની નિષ્ફળતાનું કલંક કૉંગ્રેસે હિન્દુઓ પર નાખ્યું

એનડીએના સ્નેહમિલનને સંબોધતાં મોદીએ કહ્યું, વિકસિત ભારત હવે કોઈ રાજકીય નારો નથી, દેશવાસીઓનું અભિયાન છે

નવી દિલ્હી, તા.10 : ભારતીય લોકતંત્રનાં ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદે રહીને નવો વિક્રમ રચતા નરેન્દ્ર મોદીએ શાસનનાં 12 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે દેશની જનતાનો આભાર પ્રગટ કર્યો હતો અને ભારત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ