• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

`મદરેસામાં વંદે માતરમ ગાવાથી આકાશ નહીં તૂટી પડે'

ઈસાઈ સ્કૂલોમાં પ્રાર્થના ગવાય છે તો કોઈ વાંધો નથી ઉઠાવતું : કોલકાતા હાઈ કોર્ટની ટિપ્પણી 

નવી દિલ્હી, તા. 5 : મદરેસામાં વંદે મારતમના છંદને અનિવાર્ય બનાવવા સામે દાખલ જનહિતની અરજી ઉપર સુનાવણી કરતા કોલકાતા હાઇ કોર્ટે કહ્યું હતું કે, મદરેસામાં વંદે માતરમ ગાવાથી કોઈ આકાશ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ