50 લાખ પરિવારોની ઐતિહાસિક સફરમાં ગુજરાત નંબર-1
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 : દેશમાં સ્વચ્છ ઊર્જાને ઘરે-ઘરે પહોંચાડનારી પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ 50 લાખ પરિવારો સુધી પહોંચીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 1 કરોડ પરિવારો સુધી આ યોજના.....