• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

શોર્ટકટ નુકસાન પહોંચાડી શકે : યુવાનોને મોદીની અપીલ

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આત્મકથાના વિમોચન સમયે મોદી માતાને યાદ કરી ભાવુક થયા

નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મકથાઓ વાંચવા અને બીજાના સંઘર્ષમાંથી શીખવાની અપીલ કરતા કહ્યું હતું કે, રીલના યુગમાં રહેતા યુવાનોએ યાદ રાખવું જોઈએ કે શોર્ટકટ નુકસાન પહોંચાડી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ