• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

17 અૉગસ્ટ સુધીમાં `સર'નાં ફૉર્મનું કામ પૂર્ણ કરવાનો આદેશ

24 અૉગસ્ટે મતદારયાદીનો મુસદ્દો જાહેર કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન- `સર' હેઠળ મતદારોના ઘરની મુલાકાત લઈને અરજી ભરવા માટે 17મી અૉગસ્ટ અંતિમ દિવસ છે. આગામી ચાર દિવસમાં કામ જલદગતિએ પૂર્ણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ