• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સંઘ કહેશે ત્યારે પદ છોડી દઈશ : મોહન ભાગવત

સંઘના વડાપદે જાતિ નહીં, હિંદુ હોવાની શરત

મુંબઈ, તા.8 : 75 વર્ષની ઉંમરે હોદો છોડવાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે નિવેદન આપતાં કહ્યું હતું કે, સંઘ કહેશે તો રાજીનામું આપીશ પણ સંગઠને આ વય છતાં તેમને કામ ચાલુ રાખવા કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સંઘનાં સરસંઘચાલક કોઈ ચોક્કસ જાતિ (બ્રાહ્મણ)ના નહીં બલકે હિન્દુ હોવા….