ક્લાસમાં ગોળીબાર અને હત્યાથી લૉ કૉલેજને સીલ કરી તપાસ આદરી
ચંદીગઢ, તા.
9 : પંજાબના તરનતારનની લો કોલેજમાં સોમવારે એક છાત્રએ વર્ગખંડમાં ઘૂસી ગોળી મારી છાત્રાની
હત્યા કરી નાખી હતી. ત્યારબાદ, જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક 20 વર્ષીય
છાત્રા સંદીપ કૌર લો કોલેજમાં પ્રથમ વર્ષની છાત્રા હતી. આરોપી છાત્ર પ્રિંસરાજસિંહ
તેની સાથે જ ભણતો….