આરટીઓ અને પોલીસ પાસે 100 દિવસનો સમય
મુંબઈ, તા. 20 : આરટીઓ કાર્યાલય પરિસરમાં પડેલા નધણિયાતા-જૂનાં વાહનો (જેને ‘ખટારા’કહેવાય છે)ને ભંગારવાડે મોકલવા અથવા લિલામ કરવા માટે 100 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. મંગળવારે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકની અધ્યક્ષતામાં આરટીઓ અને પોલીસ....