• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અનામત જથ્થો આપવાની માગણી મંજૂર થતાં મુંબઈગરા પર પાણીકાપનું જોખમ ટળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો ન પડે તે માટે પાલિકાએ મહારાષ્ટ્ર સરકાર પાસે પાણીના અનામત જથ્થા માટે કરેલી માગણી મંજૂર થઈ છે. અપર વૈતરણા ડૅમમાંથી 68,000  એમએલડી લિટર અને ભાતસા ડૅમમાંથી 1.13 લાખ એમએલડી લિટર પાણીનો અનામત જથ્થો મુંબઈગરા માટે આપવાની સરકારે…..