વિધાન ભવનમાં સામાન્ય મુલાકાતીઓ માટે પ્રવેશબંધી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના વિધાન ભવનની લૉબીમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે મારામારીની ઘટનાને પગલે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે માત્ર પ્રધાનો, વિધાનગૃહોના સભ્યો, તેઓના અંગત સચિવ......