• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

યુપીએ સરકારમાં આતંકવાદી કેસોની ખોટી તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો : સત્યપાલ સિંહ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : માલેગાંવ બૉમ્બધડાકા સહિત અન્ય કેટલાક કેસોની તપાસ રાજકારણ પ્રેરિત હતી. એવો દાવો કરીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ આયુક્ત અને ભાજપના નેતા સત્યપાલ સિંહે જણાવ્યું છે કે, યુનાઈટેડ પ્રોગ્રેસીવ.....