નાણાંની આપ-લે જ થઈ નથી એવા સોદાની નોંધણી કેવી રીતે થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : પુત્ર પાર્થ પવારના વિવાદાસ્પદ જમીન સોદાને કારણે બચાવની ભૂમિકામાં
આવી ગયેલા નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદીના વડા અજિત પવારે આજે જણાવ્યું છે કે,
`એક રૂપિયાના વ્યવહાર વિના' દસ્તાવેજોની નોંધણી કેવી રીતે થઈ શકે. આ આક્ષેપો સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીને કારણે કરવામાં આવી રહ્યા…..