ગયા વર્ષની સરખામણીમાં અકસ્માતમાં બે ટકા તો મૃત્યાંકમાં આઠ ટકાનો વધારો
મુંબઈ, તા. 3
: મહારાષ્ટ્રમાં જાન્યુઆરી-2026માં 3100 માર્ગ-અકસ્માત નોંધાયા છે જેમાં 1312 લોકોએ
જીવ ગુમાવ્યો છે. આરટીઓના આંકડા મુજબ જાન્યુઆરી-2025ની સરખામણીમાં આ વર્ષે અકસ્માતની
સંખ્યામાં બે ટકા અને મૃત્યુની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ 2026ની
શરૂઆતમાં જ આટલી મોટી સંખ્યામાં અકસ્માત અને….