• સોમવાર, 23 માર્ચ, 2026

પરિવહન પ્રધાને દત્તક લીધેલા દીપડાના બચ્ચાનું છ વર્ષે મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે છ વર્ષ પહેલાં દત્તક લીધેલા દીપડાનું અચાનક મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સરનાઈકે દીપડાના મૃત્યુનો શોક સોશિયલ મીડિયામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ