• સોમવાર, 23 માર્ચ, 2026

આંધ્ર પ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી 16નાં મોત

અમરાવતી, તા. 22 : આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ભેળસેળવાળું દૂધ પીવાથી 16 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણની હાલત ગંભીર બતાવાઈ છે. આ ઘટનાથી દેશભરમાં ખળભળાટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ