• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ગૅસની અછત સર્જાતાં ડોમ્બિવલીમાં ખાખરાના 50 ટકા કારખાનાં બંધ

કનૈયાલાલ જોશી તરફથી

મુંબઈ, તા. 2 : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલતા ભયાનક યુદ્ધના પગલે એલપીજીની ખેંચ સર્જાઈ છે જેની અસર ખાખરાના નાના ઉત્પાદકો સુધી પહોંચી છે. ડોમ્બિવલીમાં અર્ધા ભાગના નાના કારખાના.....