• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

રાષ્ટ્રપતિ, પીએમએ ભર્યું અૉનલાઈન ફૉર્મ

નવી દિલ્હી, તા. 2 : જનગણનાની કામગીરી શરૂ થઈ ચુકી છે. આઝાદ ભારતની 8મી જનગણના પુરી રીતે ડિજીટલી થવાની છે. આ કામગીરીનો પહેલો તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગની......