• શનિવાર, 04 એપ્રિલ, 2026

વસઈ તાલુકામાં અપર તહેસીલદાર કાર્યાલય શરૂ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : વસઈ તાલુકામાં શહેરીકરણ વધતું હોવાથી ત્યાં અપર તહેસીલદાર કાર્યાલય શરૂ કરવાની ભાજપના વિધાનસભ્ય રાજન નાઇકની માગણી સ્વીકારવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે નોટિફિકેશન બહાર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ