• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

રાણીબાગ માટે સિંહની જોડી લાવવા મેયર ગુજરાત જશે

મુંબઈ, તા. 23 : ભાયખલાના જીજામાતા ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં સિંહની જોડી લાવવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ હજી સુધી રાણીબાગમાં સિંહોનું આગમન.....