• બુધવાર, 06 મે, 2026

ટ્રેનમાંથી પડી ગયેલા કિશોરના પરિવારને રૂા. ચાર લાખનું વળતર

મુંબઈ, તા. 5 : જૂન 2009માં જોગેશ્વરી સ્ટેશન નજીક ભીડભાડવાળી મુંબઈ લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 19 વર્ષના કિશોરના મૃત્યુ થયાના 17 વર્ષ પછી બૉમ્બે હાઈ કોર્ટે તેના પરિવારને 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે રૂપિયા ચાર.....