• શુક્રવાર, 29 મે, 2026

ખેડૂતને મળેલી વળતરની રકમમાંથી પચાસ લાખ રૂપિયાની છેતરપિંડી

દહાણુના પછાત વિસ્તારના ગ્રામીણોને આવા ઠગોથી બચવા પોલીસની અપીલ

પાલઘર, તા.28 (પીટીઆઇ) : વાઢવણ બંદર પ્રોજેક્ટ માટે જમીન આપનારા પછાત અને નાના ખેડૂતને મળેલી વળતરની રકમમાંથી છેતરપિંડી કરીને 50.27 લાખ રૂપિયા ઓળવી લેનારા ત્રણ ઠગ વિરૂદ્ધ પાલઘર પોલીસમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ