• શુક્રવાર, 05 જૂન, 2026

2017થી વ્યવસાયની નોંધણી બંધ રહેતાં મુંબઈ પાલિકાને રૂા. 500 કરોડનું નુકસાન

મુંબઈ, તા. 4 : પાલિકા પ્રશાસને 2017થી વ્યવસાયની નોંધણી અને નૂતનીકરણની પ્રક્રિયા બંધ કરી છે. તેથી રજીસ્ટ્રેશન ફી, રીન્યુઅલ ફી અને ટીઆરસી ફીના માધ્યમથી મળતી આવક પણ ઠપ થઈ ગઈ છે. પાલિકાને રૂા. 500 કરોડની સંભવિત આવક.....

ઇ-પેપરના નવા શુલ્ક