• શનિવાર, 11 જુલાઈ, 2026

ભાજપના વિધાનસભ્યની કંપનીએ ગેરકાયદે ખરીદેલી આદિવાસીની જમીન પાછી આપવી પડશે

મહસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ વિધાનસભામાં માહિતી આપી

મુંબઈ, તા. 10 : સેવન ઈલેવેન પ્રા. લિ. કંપનીએ 2017માં થાણે જિલ્લામાંની નેશનલ પાર્કની બાજુમાં આવેલી વરસાવે ગામના આદિવાસીઓની જમીન ગેરકાયદે રીતે ખરીદી હોવાનું સ્પષ્ટ થયું છે. તેથી જમીન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ