અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : અગ્રણી ગુજરાતી પત્રકાર, સાહિત્યકાર અને વિચારક વિજય સંઘવીનું આજે મોડી સાંજે અવસાન થયું છે. તેમણે પોતાની કલમ દ્વારા ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી હતી. તેઓ લેખો, પુસ્તકો અને વિચારો......
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : અગ્રણી ગુજરાતી પત્રકાર, સાહિત્યકાર અને વિચારક વિજય સંઘવીનું આજે મોડી સાંજે અવસાન થયું છે. તેમણે પોતાની કલમ દ્વારા ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી હતી. તેઓ લેખો, પુસ્તકો અને વિચારો......