ચોથી અૉગસ્ટે કોલ્હાપુરમાં વેપારી મહાસંમેલન : વાશીના વેપારીઓની પત્ર ઝુંબેશ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્રના વેપારીઓ ઉપર એપીએમસી ચાર્જ, સર્વિસ ચાર્જ અને યુઝર્સ ચાર્જ જેવા કરવેરા લાદીને નાણાંની વસૂલી કરતી સરકાર સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલા વેપારીઓ હવે નિર્ણાયક જંગ લડી.....