દિલ્હી રમખાણોમાં આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં
નવી દિલ્હી, તા. 31 : દિલ્હી રમખાણો દરમ્યાન અંકિત શર્માની હત્યાના દોષી તાહિર હુસેન સહિત પાંચ લોકોને આજીવન કારાવાસ (જનમટીપ)ની સજા અદાલતે શુક્રવારે આપી હતી. દિલ્હીની કડકડડુમા કોર્ટે 13 જુલાઈના દિવસે.....