બ્રિટન સાથે મુક્ત વેપાર કરારથી બંને દેશ વચ્ચે ઘટાડેલા ટેરિફથી વેપાર
નવી દિલ્હી, તા. 18 : ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરારનો 15 જુલાઈથી પૂર્ણ અમલ થવા જઈ રહ્યો છે. `સર્વગ્રાહી આર્થિક અને વેપાર કરાર' બન્ને દેશના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની......