• શુક્રવાર, 19 જૂન, 2026

ઉદ્ધવસેનાની બેઠકમાં છ સાંસદ હાજર ન રહેતાં બળવો સ્પષ્ટ

લોકસભાના નવ સાંસદની બેઠકમાં હાજર રહેવા વ્હીપ જારી કરાઈ હતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : ઉદ્ધવસેનાના સાંસદે પક્ષમાં નારાજગી વ્યક્ત કરી બુધવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનું અલગ જૂથ બનાવવા ઉપરાંત જૂથનો વિલય એકનાથ શિંદેની આગેવાનીની શિવસેનામાં કરવા સંબંધી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ