70 કલાક બાદ DNA મેચ થયું; આજે રાજકોટમાં અંતિમવિધિ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
15 : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના ગુજરાતના ભૂતપૂર્વ
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ
છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી
શોક જાહેર.....