• શુક્રવાર, 27 જૂન, 2025

કેદારનાથમાં હેલિકૉપ્ટર, તો પુણેમાં પુલ તૂટયો

બે ગંભીર દુર્ઘટનાઓ


ખરાબ મોસમથી દુર્ઘટના સર્જાઇ : ધામીએ કહ્યું : દોષિતોને સજા થશે

ગૌરીકુંડ, તા. 15 : પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં રવિવારે કમનસીબ સવાર ઊગી હતી. રુદ્રપ્રયાગ જિલ્લા પાસે ગૌરીકુંડમાં આજે સવારે 5 અને 20 મિનિટે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં એક બાળક સહિત તમામ સાત લોકોનાં મોત થઇ ગયાં હતાં. તમામ મૃતદેહો ખરાબ રીતે સળગી ગયા હતા એટલે.....