• શુક્રવાર, 27 જૂન, 2025

વિજયભાઈ પંચમહાભૂતમાં વિલીન

નમ્રમુનિ મહારાજે અંતિમ આશીષ આપ્યા : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના અગ્રણીની ઉપસ્થિતિ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ તા. 16: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના અગ્રીમ નેતા, ગુજરાત ભાજપના સિનીયર અગ્રણી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા રાજકોટમાં નીકળી ત્યારે વાતાવરણ બોઝિલ અને શોકમય બની ગયું હતું. રાજકોટે વિજયભાઈને જે ઉમળકાથી વિધાનસભામાં મોકલ્યા હતા એના કરતાં અનેકગણા દુ: અને શોક સાથે.....